Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ઝાંઝરકાના લઘુ મહંત પૂ.યોગીનાથ મહારાજનો આજે જન્મ દિવસ

ભાવનગર : ધંધુકા પાસે આવેલ સુપ્રસિધ્ધ તીર્થાથન સવગુણ સમાધી સ્થાન ના યુવા લઘુ મહંત પૂ. યોગીનાથજી મહારાજ સદ્ગુરૂ શ્રી શંભુનાથજી મહારાજનો તા. ૧૪-૬-ર૦૧૮ ગુરૂવારના જન્મ દિવસ છે.

અભ્યાસની સાથે સાથે અખંડ જન સેવા, પારમાર્થીક કાર્યો તેમજ સ્થાનની ઘુરા સફળ રીતે સંભાળી અભિનંદનના સાચા અર્થમાં અધિકારી બન્યા છે. લઘુમહંત પૂ. શ્રી યોગીનાથજી મહારાજને જન્મોત્સવ વેળા મો. ૮૧૪૧ર રરર૯૪ મારફત શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:23 am IST)