Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ચાંદીનો વ્યવસાય કરતાં કિરીટભાઇ દેથરીયાનો જન્મદિન

 રાજકોટઃ પેડકરોડ ઉપર ચાંદીકામનો વ્યવસાય કરતાં કિરીટભાઇ દેથડીયાનો આજે જન્મદિન છે. તેઓએ યશસ્વી જીવનના ૪૯ વર્ષ પુર્ણ કરી ૫૦માં વર્ષમાં પ્રવેશ કરી રહયા  છે. તેઓ પ્રજાપતિના જયસીયારામ ગ્રુપ સાથે સંકળાયેલા છે. કિરીટભાઇને જન્મદિને મો.૮૭૮૦૭૨૩૯૪૬ ઉપર મિત્રો વર્તુળો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

(4:39 pm IST)