Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રમેશભાઇ ચૌહાણનો આવતીકાલે જન્મદિન

 રાજકોટઃ સોરઠીયા રજપુત જ્ઞાતિ ધોરાજીના પુર્વ પ્રમુખ અને નિવૃત આચાર્ય શ્રી રમેશભાઇ પી. ચૌહાણનો આવતીકાલે તા.૬ના જન્મદિન છે. તેઓ યશસ્વી જીવનના ૬૬ વર્ષ પુર્ણ કરી ૬૭માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. રમેશભાઇને જન્મદિનની પુર્વ સંધ્યાએ જ મિત્રો વર્તુળો તરફથી  મો. ૯૯૭૯૬ ૩૫૦૬૫  ઉપર શુભેચ્છા  વર્ષા થઇ રહી છે.

(3:44 pm IST)