Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

જિલ્લા ભાજપના ખજાનચી ગણપત સિંહ જાડેજાનો જન્મદિન : ૪૫માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા. ૧૮ : રાજકોટ જિલ્લા ભાજપના  ખજાનચીશ્રી ગણપતસિંહ જાડેજા (ઘંટેશ્વર)નો આજે જન્મદિવસ છે. તેઓના ૪૪ વર્ષ પૂર્ણ કરી આજે ૪૫માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

તેઓ છેલ્લી બે ટર્મથી ખજાનચી તરીકેની જવાબદારી સંભાળી રહયા છે. સામાજીક તેમજ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાઇને સેવાકીય પ્રવૃત્તિ કરી રહયા છે.

(મો. ૯૯૭૮૫ ૯૯૦૯૯)

(3:25 pm IST)