Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

અમિત ત્રિવેદીનો આજે જન્મદિવસ

રાજકોટ : અહિંના ગાંધીગ્રામ વિસ્તારના સામાજીક કાર્યકર અમિત ભાલચંદ્ર ત્રિવેદીનો આજે બુધવારે ૩૧મો જન્મદિન છે. તેઓએ અત્યાર સુધીમાં ૪૦ વખત રકતદાન કર્યુ છે. સાત વખત શ્રીનાથજીની પદયાત્રા કરી છે. માતાના મઢની સાત વખત, અંબાજીની પાંચ વખત પદયાત્રા કરી સામાજીક કાર્ય કર્યુ છે. ઉનાળામાં ચકલીના માળાનું વિતરણ કરે છે. બાળકોને નાસ્તાનું વિતરણ કરે છે. દર મહિને એક વાર રકતદાન કરવાનો સંકલ્પ લીધો છે.

(3:37 pm IST)