Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

પોરબંદરના અધિક કલેકટર એમ.એચ.જોષીનો જન્મદિન

રાજકોટ તા. ૧૬ : પોરબંદરના નિવાસી અધિક કલેકટર શ્રી એમ.એચ. જોષીનો જન્મ તા.૧૬ જુલાઇ ૧૯૬૧ ના દિવસે થયેલ. આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ખેડા પંથકના મહેમદાબાદના વતની છે. એમ.કોમ., એલએલ.બી.ની પદવી ધરાવે છે. અગાઉ પોરબંદરમાં નિવાસી નાયબ કલેકટર, મોરબીમાં પ્રાંત અધિકારી, જામનગર અને નવસારીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, અંબાજી મંદિરમાં વહીવટદાર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦ર૮૬-રરર૧૦૮પ

મો. ૯૯૭૮૪ ૦પ૧૯૧ પોરબંદર

(11:46 am IST)