Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વાસાવડના વતની છોટાઉદેપુરના કલેકટર સુજાલ મયાત્રાનો બર્થ ડે

રાજકોટ : મૂળ ગોંડલ પાસેના વાસાવડના વતની અને ર૦૧૧ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી શ્રી સુજાલ જયંતીભાઇ માયાત્રાનો જન્મ ૧૯૮૬ના વર્ષની ૧૩ જાન્યુઆરીએ થયેલ. આજે ૩૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અગાઉ રાજુલામાં પ્રાંત અધિકારી અને દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦ર૬૬૯-ર૩૩૦૦૩, મો. ૯૯૭૮૪ ૦પ૯૩૭ છોટા ઉદેપુર

(11:43 am IST)