Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

યુવા એડવોકેટ ભરતકુમાર પરમારનો આજે જન્મદિવસ

રાજકોટઃ યુવા ધારાશાસ્ત્રી ભરતકુમાર આર. પરમારનો આજે  જન્મદિવસ છે. તેઓએ રાજકોટ ખાતે વર્ષ-૨૦૦૯થી જૂનીયર એડવોકેટ તરીકે રાજકોટની અદાલતોમાં વકીલાતની શરૂઆત કરેલ છે. તેમજ તેઓ હાલ રાજકોટના યુવા એડવોકેટ તરીકે પ્રેકટીસ કરે છે. મહેનતુ અને સરળ સ્વભાવ ધરાવતા યુવા એડવોકેટ ક્રિમિનલ, સિવીલ, કલેઈમ, મજૂર કાયદા વગેરેને લગતા કેસો તથા રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ખૂબ જ મહત્વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલી છે અને ટૂંકાગાળામાં રાજકોટના વકીલ વર્તુળમાં લોકચાહના મેળવેલી છે. મો.૯૯૦૪૧ ૪૪૯૦૮

(11:35 am IST)