Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

નવસારીના અધિક કલેકટર કેતન જોષીને હેપ્પી બર્થ ડે

ગોંડલ, જસદણ, જામનગર, મોરબીમાં યશસ્વી ફરજ

રાજકોટ : નવસારીના નિવાસી અધિક કલેકટર શ્રી કેતન પી. જોષીના જન્મ તા. ૨૪ જુલાઇ ૧૯૬૮ના દિવસે થયેલ. આજે ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે ૫૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજકોટના વતની છે. અગાઉ ગોંડલ અને જસદણમાં ટી.ડી.ઓ લાલપુરમાં પ્રાંત અધિકારી, જામનગરમાં ડો.એસ.ઓ અને ડે.ડી.ડી.ઓ મોરબીમાં પ્રાંત અધિકારી અને નિવાસી અધિક કલેકટર, જીઆઇડીસીમાં વહીવટી નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. (૨૨.૧૫)

ફોન નંફ ૦૨૬૩૭-૨૪૪૯૯૯

મો. ૯૮૨૫૨ ૬૮૪૯૮ નવસારી

(11:28 am IST)