Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

રઘુવંશી વેપારી અગ્રણી ભરતભાઇ રેલીયાનો જન્મદીવસ

રાજકોટ તા.૧૧: સૌરાષ્ટ્ર કચ્છના અગ્રણી વેપારી ભરતભાઇ રેલીયાનો આજે જન્મ દીવસ છે. પૂ.હરીચરણદાસજી મહારાજના પરમ ભકત અને ફાર્મા ડીસ્ટ્રીબ્યુટર્સ તથા રીલાઇફ હેલ્થ સોલ્યુસન પ્રા.લી.ના બીઝનેશ સાથે સંકળાયેલા ભરતભાઇ ભારતીય જનતા પાર્ટી રાજકોટ વ્યાપાર સેલના ભૂતપૂર્વ કન્વીનર છે. ગુજરાત ચેમ્બરના રીજીયોન મેમ્બર, લોહાણા મહાપરીષદ વિશ્વનાં સૌરાષ્ટ્ર વિભાગના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી, રાજકોટ ચેમ્બર્સના સફળ સેક્રેટરી (ભૂતપૂર્વ) વિગેરે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. તેમના મો.૯૮૨૫૦ ૭૮૯૫૯ છે.

(11:42 am IST)