Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

વીરપુર જલારામધામના તલાટીકમ મંત્રીનો જન્મદિવસ

વીરપુરઃ જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ વીરપુર જલારામની ગ્રામ પંચાયતમાં તલાટીકમ મંત્રીની ફરજ બજાવતા જયદીપભાઇ ગોંધીયાનો આજે જન્મદિન છે. સેવાભાવી અને લાગણીશીલ સારી છાપ ધરાવતા જયદીપભાઇ ગોંધીયા વીરપુર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા અને બહોળો મિત્રવર્ગ ધરાવતા ગરીબ લોકો અને અભણ વૃદ્ધ લોકોના મસીહા એવા તલાટી ગોંધીયા જયદીપકુમારને પત્રકારો, અધિકારી વર્ગ, બિનઅધિકારી વર્ગ તેમજ મિત્રો તેમના જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ તેમના મોબાઇલ નંબર ૯૯૭૮૦૨૨૩૨૨ પર શુભેચ્છાઓ પાઠવી રહયા છે.(૧.૪૦)

 

(1:14 pm IST)