Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

અમદાવાદ ''અકિલા''ના બ્યુરો ચીફ કેતનભાઈ ખત્રીનો જન્મદિવસ

રાજકોટઃ અમદાવાદના ''અકિલા''ના બ્યુરોચીફ એવા શ્રી કેતનભાઈ ખત્રીનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૫૪ વર્ષ પૂર્ણ કરી ૫૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ છેલલા અઢી દાયકાથી અકિલા પરિવાર સાથે જોડાયેલ છે. મળતાવડા સ્વભાવના અને હંમેશા મિત્રોની મદદરૂપ થનારા એવા કેતનભાઈ ખત્રીને મિત્રો વર્તુળો અને પરિવારજનો તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.(મો.૯૮૨૫૨ ૬૬૮૮૮) (૩૦.૭)

(3:38 pm IST)