Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

રધુવંશી અગ્રણી સુરેશભાઈ કાથરાણીનો કાલે જન્મદિનઃ ૬૪માં પ્રવેશ

રાજકોટઃ રઘુવંશીઓની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા રાજકોટના રઘુવંશી અગ્રણી સુરેશભાઈ સી.કથરાણી તા.૨ના રવિવારે ૬૩ વર્ષ પૂરા કરી ૬૪માં વર્ષમાં પ્રવેશે છે. તેઓ રાજકોટ લોહાણા મહાજન (કાર્યલયમંત્રી) કાથરાણી ચેરીટેબલ ટ્રસ્ટ, મેનેજીંગ ટ્રસ્ટી, રઘુવંશી સોશ્યલ ગ્રુપ (મવડી પ્લોટ) રાજકોટ મંત્રીશ્રી, વિશ્વ લોહાણા મહાપરિષદનાં મધ્યસ્થ મહાસિમિતિનાં સભ્ય, અખીલ ગુજરાત લોહાણા સમાજનાં કાયમી સભ્ય, રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળનાં સલાહકાર તરીકે સંકળાયેલા છે. રાજકોટની ૬ દાયકા જુની વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં નિવૃત્તિબાદ છેલ્લાં પાંચ વર્ષથી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની ફરજ બજાવે છે. (મો.૯૮૭૯૮ ૭૮૭૫૩)

(3:37 pm IST)