Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

એડવોકેટ ઋષિરાજ ચૌહાણનો હેપી બર્થ ડેઃ૩૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૩૧ : રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ઋષીરાજ જે. ચૌહાણએ રાજકોટ ખાતે વર્ષ-ર૦૧૧ થી જુનીયર એડવોકેટ તરીકે એડવોકેટ હરેશ બી. પરસોંડા તથા શૈલેષ બી. પરસોંડા સાથે વકીલાતની શરૂઆત કરેલી અને કાયદાકીય રીતે યુવા એડવોકેટએ રેવન્યુ, સીવીલ પ્રેકટીસમાં ખુબ સારી પ્રગતી કરેલ  છે તેઓની ખંત અને મહેનત થકીયુવા એડવોકેટ તરીકે સારી નામના પ્રાપ્ત કરેલી છે અને રાજકોટ બાર એસોસીએશનના તમામ વકીલ મીત્રો સાથે ખુબજ મળતાવળા સ્વભાવના કારણે બોહળો મિત્ર વર્ગ  ધરાવે છે. આજ રોજ તેમનો જન્મ દિવસ હોવાથી વકીલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મો.નં. ૯૦૩૩૪ ૬૮૪૯૯ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

(3:39 pm IST)