Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

સચિવ મિલિન્દ તોરવણે ઝીંદાબાદ... હેપ્પી બર્થ ડે

રાજકોટ :. નાણા વિભાગના સચિવ (ખર્ચ) શ્રી મિલિન્દ તોરવણેનો આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. (જન્મ તા. ૩૦ ઓગષ્ટ ૧૯૭૨).

શ્રી મિલિન્દ તોરવણે મૂળ મહારાષ્ટ્રના વતની અને ૨૦૦૦ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ કચ્છના નખત્રાણામાં મદદનીશ કલેકટર, નર્મદામાં ડી.ડી.ઓ., નર્મદા અને પંચમહાલમાં કલેકટર, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીમાં એમ.ડી., શહેરી વિકાસ વિભાગમાં સચિવ વગેરે પદ પર કામગીરી દીપાવી છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૬૦૬,

મો. ૯૯૭૮૪ ૦૬૯૯૦ - ગાંધીનગર

(11:44 am IST)