Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

નર્મદા નિગમમાં કાર્યરત અધિક કલેકટર એચ.જે.દેસાઇનો જન્‍મદિન

રાજકોટ : નર્મદા નિગમની ગ્રીવન્‍સ રીફ્રેસલ ઓથોરીટીમાં ફરજ બજાવતા અધિક કલેકટર એચ.જે.દેસાઇનો જન્‍મ તા. ૪ માર્ચ ૧૯૬૬ના દિવસે થયેલ. આજે છપ્‍પનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ અમદાવાદ પંથકના વતની છે. ભૂતકાળમાં અમદાવાદમાં સ્‍ટેમ્‍પ ડયુટીના નાયબ કલેકટર, જુનાગઢમાં મધ્‍યાહ્‌ન ભોજનના નાયબ કલેકટર, પાટણ ચૂંટણી શાખા વગેરેમાં ફરજ બજાવી ચૂક્‍યા છે.

મો. ૯૮૨૪૦ ૪૬૮૯૫ અમદાવાદ

(12:17 pm IST)