Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

સુરેન્દ્રનગરના પત્રકાર કૃણાલભાઈનો જન્મદિન

વઢવાણઃ સુરેન્દ્રનગરના પત્રકાર કૃણાલભાઈ રાવલનો આજે જન્મ દિવસ છે.

તેઓ પોતાના ૩૮ વર્ષ પૂર્ણ કરી અને ૩૯માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહેલ છે. મિત્રવર્તુળ અને પ્રેસ મીડિયાના પત્રકારો દ્વારા કૃણાલભાઈને જન્મ દિવસ નિમિતે શુભેચ્છાઓ આપી રહેલ છે.

(12:58 pm IST)