Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

જૈન અગ્રણી જીવદયા પ્રેમી નયનભાઇ શાહનો જન્મદિન

રાજકોટ :  સેવા, શિસ્ત, સત્કાર્યને વરેલા કર્મઠ, જીવદયાપ્રેમી, જૈન શ્રેષ્ઠી શ્રી નયનભાઇ સી. શાહનો આજે જન્મ દિવસ છે. તેઓ જીવન કોમ.કો.ઓપ. બેંક લિ. રૈયારોડ શાખાના લોકપ્રિય અને કાર્યદક્ષ બ્રાંચ મેનેજર છે. તેઓ રાજકોટની પ્રતિષ્ઠિત સામાજીક, જૈન સંસ્થા શ્રી મહાવીર જૈન મેરેજ બ્યુરોનાં ઉપપ્રમુખ છે. તે ઉપરાંત અનેક નામી, અનામી સંસ્થા સાથે સેવાકીય પ્રવૃતિથી જોડાયેલા છે. આજે તેમના જન્મ દિવસે ચોમેરથી (મો.નં. ૮૪૬૦૧ ૩૬૦૦૦) શુભ કામના વરસી રહેલ છે. ''આપ પર ફુલોકી બારીશ બરશે, જીવન મહેકતું રહે.''

(3:21 pm IST)