Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

કેશોદના ભૂતપૂર્વ પ્રાંત અધિકારી

સુરતના અધિક કલેકટર એસ.ડી.વસાવાનો જન્મદિન

રાજકોટઃ સુરત  નિવાસી અધિક કલેકટર શ્રી એસ.ડી.વસાવાનો જન્મ તા.૪ જુન ૧૯૬૯ના દિવસે થયેલ. આજે ૫૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.તેઓ એમ.એ.ની  પદવી ધરાવે છે મૂળ ભરૂચ જિલ્લાના વતની છે. અગાઉ રાજકોટ મધ્યાહન ભોજનના નાયબ કલેકટર, કેશોદમાં પ્રાંત અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન.નં.૦૨૬૧-૨૬૬૦૦૧૧

મો.૯૯૭૮૪ ૦૫૨૨૦ - સુરત

(11:36 am IST)