Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

વલસાડના જિલ્લા કલેકટર સી.આર. ખરસાણનો જન્મદિન

રાજકોટ : વલસાડના જિલ્લા કલેકટર શ્રી સી. આર. ખરસાણનો જન્મ તા. ૧ જુન ૧૯૬૦ ના દિવસે થયેલ. તેમણે આજે યશસ્વી જીવનના ૬૦ માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ મુળ બનાસકાંઠા જિલ્લાના વતની અને ર૦૦૬ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.

ફોન નં. ૦ર૬૩ર રપ૩૬૧૩

મો. ૯૯૭૮૪ ૦૬રરપ વલસાડ

 

(11:43 am IST)