Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

આરોગ્‍ય વિભાગના ચીફ પર્સનલ ઓફીસર અજય પ્રકાશનો જન્‍મદિન

જુનાગઢના પૂર્વ ડી.ડી.ઓ. સોમનાથના પૂર્વ કલેકટર

રાજકોટ : ગિર સોમનાથના ભૂતપૂર્વ જિલ્લા કલેકટર શ્રી અજય પ્રકાશનો જન્‍મ તા.૧પ જુન ૧૯૮પ ના દિવસેથયેલ આજે ૩૮માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે તેઓ મૂળ બિહારના વતની છે. અગાઉ નવસારીમાં મદદનિશ કલેકટર અને જુનાગઢમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચુકયા છ.ે ર૦૧૧ ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. તેઓ હાલ રાજયના આરોગ્‍ય કમિશનરની કચેરીમાં ચીફ પર્સોનલ ઓફીસર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૩ર૭૪

મો. ૯પ૧ર૩ ૦૦૪૧૦ ગાંધીનગર

(3:32 pm IST)