Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોડાય કચ્છ સ્વામિનારાયણ ગુરૂકુળના શાસ્ત્રી સ્વામી પૂ.કૃષ્ણજીવનદાસનો કાલે જન્મ દિવસ

ભાવનગર તા. ૧૧ :.. જેઓના વિચાર, વિકાસ, વાત્સલય, વિવેક, વિચક્ષણતાથી સમગ્ર ભારતીય સંસ્કૃતિ ગૌરવ અનુભવે છે. તેવા કચ્છ કોડાય પુલ સ્વામીનારાયણ ગુરૂકુળના સર્વે સર્વા પૂ. શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજીનો કાલે રવિવાર તા. ૧ર-૭-ર૦ર૦ના જન્મ દિન છે. સંતો, મહંતો, વિદ્વજનો તેમજ શીષ્ય વૃંદ મો. નં. ૯૦૯૯૯ ૮૭પ૭૮ ઉપર જન્મ દિનની વઘાઇ આપી રહ્યા છે.

(11:30 am IST)