Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

રાજકોટ - સુરેન્દ્રનગરના પુર્વ કલેકટર

કાલે આઇ.એ.એસ. અધિકારી કે.શ્રી નિવાસનો જન્મદિન

રાજકોટ : ભારત સરકારના પર્સનલ એન્ડ ટ્રેનીંગ વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા ગુજરાતનાં આઇ.એ.એસ. (૧૯૮૯) કેડરના અધિકારી શ્રી શ્રીનિવાસ કાટીકીથાલાનો જન્મ તા.૧ર જુલાઇ ૧૯૬૭ના દિવસ થયેલ. આવતીકાલે પ૪માં વર્ષમાં દ્વારે પહોંચશે

મુળ આંધ્રપ્રદેશના વતની શ્રી કે. શ્રીનિવાસ ભુતકાળમાં કારકીર્દિના પ્રારંભે પોરબંદરમાં રહયા બાદ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેકટર, નર્મદા નિગમમાં મેનેજીંગ ડીરેકટર સામાન્ય વહીવટ વિભાગમાં અગ્રસચિવ વગેરે પદ પર રહી ચુકયા છે.  (૭.૧૦) મો.૯૯૭૮૪ ૦૮૦૮૧ નવી દિલ્હી.

(11:30 am IST)