Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ભરતભાઈ મકવાણાનો જન્મદિન

રાજકોટઃ ભીલ સમાજના અગ્રણી શ્રી ભરતભાઈ મકવાણાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૭૧વર્ષ પૂર્ણ કરી ૭૨માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરીદ્વારના સ્થાપક શ્રી રામ શર્મા આચાર્ય અને ભગવતીદેવી શર્માના શુભાશીષ સાથે છેલ્લા ૨૫ વર્ષથી ગાયત્રી પરિવારમાં સેવા આપી રહ્યા છે. તેઓ વાસ્તુશાસ્ત્રના જ્ઞાતા પણ છે. ભરતભાઈના જન્મદિને તેઓને મો.૯૭૭૩૧ ૭૫૦૪૫ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(2:53 pm IST)