Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રાજકોટ અને સુરતના પૂર્વ કમિશનર

રાજયના નિવૃત મુખ્ય સચિવ જી.આર અલોરિયાનો જન્મદિન

રાજકોટ,: રાજયના નિવૃત મુખ્ય સચિવ શ્રી જી.આર.અલોરિયાનો જન્મ તા.૬ જુલાઇ ૧૯૫૬ના દિવસે થયેલ. આજે પાંસઠમાં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. ભૂતકાળમાં રાજકોટ અને સુરતમાં મ્યુનિસિપલ કમિશ્નર રાજયમાં હાઉસીંગ કમિશનર, નર્મદા નિગમમાં સંયુકત એમ.ડી, એસ.ટી. નિગમમાં એમ.ડી. શહેરી વિકાસ  વિભાગમાં અધિક મુખ્ય સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં.૦૭૯-૨૩૨૫૩૪૬૧ મો.૯૯૭૮૪ ૦૬૧૩૮ ગાંધીનગર.

(11:39 am IST)