Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

કાલે સહકાર વિભાગના સચિવ કે.ઍમ.ભીમજીયાણીનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના સહકાર, પશુ સંવર્ધન અને મત્‍સ્‍યોદ્યોગ વિભાગના સચિવ શ્રી કે.એમ.ભીમજીયાણીનો જન્‍મ તા. ૨૬ જાન્‍યુઆરી ૧૯૬૪ના દિવસ થયેલ. આવતીકાલે ૬૦માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ જૂનાગઢ પંથકના તાલાળા પાસેના ધાવા ગામના વતની અને ૨૦૦૪ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

મો. ૯૯૭૮૪ ૦૫૫૭૫ ગાંધીનગર

(11:34 am IST)