Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

મૂળ ગોંડલ પાસેનુ વાસાવડ વ્હાલુ વતન

કાલે છોટાઉદેપુરના કલેકટર સુજાલ મયાત્રાનો જન્મદિન

રાજકોટઃ મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના કલેકટર શ્રી સુજાલ જયંતીભાઈ મયાત્રાનો જન્મ તા. ૧૩ જાન્યુઆરી ૧૯૮૬ના દિવસે થયેલ. આવતીકાલે ૩૪માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ ગોંડલ પાસેના વાસાવડના વતની અને ૨૦૧૧ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં રાજુલામાં પ્રાંત અધિકારી અને દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી પદે રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૬૬૯-૨૩૩૦૦૩,

મો. ૯૯૭૮૪ ૦૫૯૩૭ - છોટાઉદેપુર

 

(3:39 pm IST)