Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

જુનાગઢના પુર્વ મામલતદાર, અંજારના પુર્વ પ્રાંત અધિકારી

પોષણ અભિયાનના નિયામક આર.વી.વ્યાસનો જન્મદિન

રાજકોટઃ રાજયમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ રાષ્ટ્રીય પોષણ અભિયાનના મિશન ડીરેકટર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી આર.વી.વ્યાસનો જન્મ તા.૯ જાન્યુઆરી ૧૯૭રના દિવસે થયેલ આજે ૪૮ માં વર્ષની કેડીએ કદમ માંડયા છે.

મૂળ ભાવનગરના વતની શ્રી આર.વી. વ્યાસ અગાઉ જુનાગઢમાં મામલતદાર, કચ્છના અંજાર તેમજ ગાંધીનગર અને વડોદરામાં પ્રાંત ંઅધિકારી, અરવલ્લીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૪રપ૯, મો. ૯૯રપ૦ ૧રપ૮૦ ગાંધીનગર.

(4:04 pm IST)