Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

બીએસએનએલના નિવૃત્ત રમેશ ચૌહાણનો જન્મદિન

રાજકોટ તા. ૪ : ભારત સંચાર નિગમ લિ. કસ્તુરબા ટેલીફોન એકસચેન્જ રાજકોટમાં ૩૭ વર્ષ ફોન મીકેનીક તરીકે સેવા બજાવી નિવૃત્ત થનાર આર. એલ. ચૌહાણ (રમેશભાઇ) નો આજે તા. ૪ ના જન્મ દિવસ છે. તેઓ બીએસએનએલના સર્વોચ્ચ પુરસ્કાર 'સંચાર સારથી' થી સન્માનીત થઇ ચુકયા છે. રમેશભાઇ (મો.૯૪૨૯૧ ૬૭૮૩૮) સુખદાયી જીવનના ૬૩ માં વર્ષમાં પ્રવેશ નિમિતે જયંતિભાઇ બગથરીયા, બી. એમ. નાયક, અશોક વ્યાસ, પંચજ ગોહેલ, બી. પી. ચૌહાણે શુભેચ્છા પાઠવી છે.

(11:42 am IST)