Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

શાંતિલાલ માલદેનો કાલે જન્‍મદિવસ

રાજકોટઃ શાંતિલાલ દેપાર માલદે, મૂળ વતન કાનાલુસ (જામનગર) હાલ મુનુર (મુંબઈ) ૬૪ વર્ષ પૂર્ણ કરી આવતીકાલે ૬૫માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ સદ્દભાવના વૃધ્‍ધાશ્રમ અને કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, એનિમલ હેલ્‍પલાઈન- રાજકોટ સાથે પણ સંકળાયેલા છે. (મો.૯૦૨૨૮ ૫૫૨૮૯) 

(3:39 pm IST)