Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવનો જન્‍મદિન

 

રાજકોટ : રાજયના શિક્ષણ વિભાગના સચિવ શ્રી વિનોદ રાવનો જન્‍મ ૧૯૭૬ના વર્ષની ૮ ઓકટોબરે થયેલ. આજે બેતાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ કેરળના વતની છ અને ૨૦૦૦ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.અગાઉ સુરેન્‍દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, પાટણ અને વડોદરામાં કલેકટર, વડોદરામાં મ્‍યુનિસિપલ કમિશનર, કુટિર ઉદ્યોગ કમિશનર, રાષ્‍ટ્રીય ગ્રામીણ મિશનના ડીરેકટર અધિક ગ્રામ વિકાસ કમિશનર વગેરે પદ પર રહી ચુકયા છે

ફોન નં. ૦૭૯ ૨૩૨૫૧૩૦૩ મો. ૯૯૭૮૪ ૦૨૯૫૯ ગાંધીનગર

(11:28 am IST)