Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

પરાપીળીયાના યુવા એડવોકેટ નરેશ જી. ડાંગરનો જન્‍મ દિવસ : ૩૦ મું બેઠુ

રાજકોટ તા. ૮ : મૂળ પરાપીળીયા ગામના અને વ્‍યવસાયે રાજકોટને કર્મભુમિ બનાવી રેવન્‍યુ ક્ષેત્રે નશીબ અજમાવનાર યુવા એડવોકેટ નરેશભાઇ જી. ડાંગરનો આજે જન્‍મ દિવસ છે. જાણીતા એડવોકેટ કેતન વી. મંડના માર્ગદર્શન હેઠળ રેવન્‍યુ ક્ષેત્રે પોતાની કાબેલીયતનો પ્રભાવ બતાવી રહેલ નરેશનભાઇ ડાંગર (મો.૯૭૨૩૪ ૫૮૦૪૪) એ યશસ્‍વી જીવનના ૩૦ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. જન્‍મદિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છા મળી રહી છે.

(11:25 am IST)