Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ભૂતકાળમાંરાજકોટમાં ભૂસ્તર શાસ્ત્રી રહી ચુકેલ

પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી એ.જે. શાહનો કાલે જન્મદિન

રાજકોટ : પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે. શાહ નો જન્મ તા. ૭ ઓકટોબર ૧૯૬૦ ના દિવસે થયેલ. આવતીકાલે યશસ્વી જીવનના ૫૯ માં વર્ષના દ્વારે ટકોરા મારશે.

મૂળ ખેડા પંથકના વતની એ.જે.શાહ ૨૦૦૮ ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ રાજકોટમાં ભૂસ્તર શાસ્ત્રી, વાહન વ્યવહાર કચેરી ગાંધીનગરમાં ઓ.એસ.ડી રાજયમાં માહિતી નિયામક, રાહત નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. આવતી કાલના જન્મદિન નિમીતે આજથી જ શુભેચ્છા વર્ષા શરૂ થઇ ચુકી છે ફોન નં. ૦૨૬૭૨-૨૫૩૩૭૭/ મો.નં. ૯૯૭૮૪૦૬૨૪૨ ગોધરા (પંચમહાલ) (૩.૭)

(3:59 pm IST)