Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી બરનવાલ વરૂણકુમારનો જન્મદિન

રાજકોટ : ભાવનગર જિલ્લા વિકાસ શ્રી બરનવાલ વરૂણકુમાર જગદીશનો જન્મ તા. ૫ ઓકટોબર ૧૯૯૦ના દિવસે થયેલ આજે ૨૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને ૨૦૧૪ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ભરૂચ જિલ્લાના ઝગડિયા ખાતે મદદનિશ કલેકટર તરીકે ફરજ બજાવી ચુકયા છે. ફોન નં.૦૨૭૮ ૨૪૨૬૮૧૦ મો. ૯૯૭૮૪ ૦૬૨૩૧ ભાવનગર

(11:58 am IST)