Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ઉપલેટાના આહીર યુવા આગેવાન અને ગોૈભકત મેહુલભાઇ ચંદ્રવાડીયાનો જન્મદિન

ઉપલેટા તા.૪: ગોૈભકત રાજકોટ જિલ્લા બક્ષી મોરચાના આગેવાન, અખીલ ભારતી યાદવ મહાસભાના ડેલીગેટ યુવા આહીર આગેવાન મેહુલભાઇ કરશનભાઇ ચંદ્રવાડીયા ૩૪ વર્ષ પુર્ણ કરી ૩૫માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

તેઓ વિદ્યાર્થીકાળથી જ યુવા પ્રવૃતિઓમાં કાયમ અગ્રેસર રહયા છે. જન્મ દિવસ નિમિતે મોબાઇલ ઉપર શુભેચ્છા મો. ૭૮૭૮૮ ૦૮૮૮૮ ઉપર મળી રહી છે.(૧.૮)

(11:45 am IST)