Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જામનગરના પૂર્વ મ્યુ.કમિશ્રર

ગુજરાતના નિવૃત સચિવ કૌશિક ભટ્ટનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના નિવૃત સચિવ (આઇ.એ.એસ.કેડર) બી કૌશિક એન.ભટ્ટનો જન્મ તા.૯ સપ્ટેમ્બર ૧૯૫૫ના દિવસે થયેલ. આજે ૬૫માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ ભૂતકાળમાં આણંદ જિલ્લા કલેકટર, બે વખત જામનગરમાં મ્યુનિસિપલ કમિશ્નર, રાજયના શ્રમ કમિશ્નર, જમીન સુધારણા કમિશ્નર, વડોદરાની સરદાર સરોવર એજન્સીમાં મુખ્ય વહીવટી અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. હાલ તેઓ સામાજિક પ્રવૃતિઓના સંગાથે સુખમય નિવૃત જીવન ગાળી રહ્યા છે.મો.૯૭૭૮૪ ૦૫૭૫૭. ગાંધીનગર

(1:08 pm IST)