Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

વિશ્વેશ્વર મંદિરના પુજારી અશ્વિનભાઇ જોષીનો આજે જન્મ દિવસ

રાજકોટ : વિશ્વેશ્વર મંદિરમાં ત્રીસ વર્ષથી પૂજા કરતા તેમજ એચ. જે. દોશી હોસ્પીટલ સીનીયર ટેકનીશીયનની ફરજ બજાવતા અશ્વિનભાઇ જોષી (જોષી અદા)નો આજે તા. ૬ સપ્ટેમ્બરનાં જન્મદિવસે તેમના ે મો. ૯૮૭૯૪ ૦ર૮૦ર, ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:58 pm IST)