Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

વીરપુરના યુવા તલાટીમંત્રી જયદીપ ગોંધીયાનો જન્મદિવસ

રાજકોટ : વીરપુરમાં તલાટી તરીકે છેલ્લા ૬ વર્ષથી સેવા બજાવી રહેલા જયદીપ અશોકભાઈ ગોંધીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૨માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. (મો.૯૯૭૮૦ ૨૨૩૨૨)

(12:57 pm IST)