Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

નગરપાલીકાના પ્રાદેશિક કમિશ્નર ધીમંતકુમાર વ્‍યાસનો જન્‍મદિન

રાજકોટઃ રીજીયોનલ કમિશ્નર ઓફ મ્‍યુનિસિપાલીટીઝ , રાજકોટ  ડો. ધીમંતકુમાર બી. વ્‍યાસનો જન્‍મ તા. ૨૦ નવેમ્‍બર ૧૯૬૩ના દિવસે થયેલ આવતી કાલે ૬૦માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ૨૦૧૪ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે.ભૂતકાળમાં નર્મદા, કલ્‍પસર અને પાણી પુરવઠા વિભાગમાં અધિક સચિવ, પヘમિ ગુજરાત વીજ કંપનીમાં મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.ફોન નં. ૦૨૮૧- ૨૪૪૪૫૦૫ મો.૯૯૭૮૪ ૦૬૫૫૬, રાજકોટ. 

(11:44 am IST)