Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

યુવા એડવોકેટ, સેવાકીય પ્રવૃતિ કરતા ભરત બોરડીયાનો જન્‍મદિવસ

રાજકોટઃ ભરતભાઈ બોરડીયા બોરડીયા મીડીયા અને વકીલાતક્ષેત્રે તે સારો અનુભવ ધરાવી રહ્યા છે. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, એનીમલ હેલ્‍પલાઈન- કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, જીવદયા ગ્રુપ- રાજકોટ, શ્રી જનસેવા ટ્રસ્‍ટ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ- દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ- ૨૨ વ્‍હાલુડી અનાથ દીકરીઓમાં, બાપા સીતારામ ગૌ સેવા મંડળ, જીવનસાથી પસંદગી અવસરમાં સેવાઓ આપેલ છે. રાજકોટ જીવદયા ગ્રુપ દ્વારા અમૃતમ કાર્ડનાં ૪ કેમ્‍પમાં સહકાર આપેલ હતો. મો.૯૩૭૪૨ ૦૨૪૧૦.

(11:44 am IST)