Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ગીત ગુર્જરી ઉપાશ્રયનાં જૈન અગ્રણી દીનેશભાઇ મોદીનો કાલે જન્મદિવસ

રાજકોટ તા. ૩: જીવદયાપ્રેમી ગીતગુર્જરી ઉપાશ્રયનાં જૈન અગ્રણી દીનેશભાઇ મોદીનો કાલે તા. ૪નાં જન્મદિવસ છે. મહાજનશ્રીની પાંજરાપોળમાં કામદાર ભાઇઓ-બહેનોને નાસ્તો કરાવવામાં આવશે. કેર ગ્રોથ પ્રાઇવેટ લીમીટેડ એચ.આર. એડમીન તરીકે તેઓ જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓએ ૬૦ વખત રકતદાન કરેલ છે. જૈન સોશ્યલ વેસ્ટ ગ્રુપનાં મેમ્બર તરીકે કાર્યરત છે. જૈન જાગૃતિ સેન્ટરનાં પૂર્વ ઉપપ્રમુખ તરીકે તથા શ્રીમદ રાજચંદ્ર યુવા ગ્રુપનાં પૂર્વ ચેમ્બર તરીકે તેઓએ જવાબદારી નિભાવેલ હતી. દીનેશભાઇનાં મો. ૯૮રપ૧ ૧રપ૯પ છે.

(3:38 pm IST)