Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ગાયત્રી પરિવારના સાધક અને વાસ્તુ શાસ્ત્રી ભરતભાઇ મકવાણાનો જન્મદિન

રાજકોટ તા. ૮ : ગાયત્રી પરિવારના સાધક ભરભાઇ મકવાણાનો આજે જન્મ દિવસ છે. ભીલ આદીવાસી સમાજના ભરતભાઇ  વાસ્તુ શાસ્ત્રનું જ્ઞાન ધરાવ છે અને આ અંગે વિનામુલ્યે સેવા આપે છે. રાજકોટમાં ૧૯૯૪ માં અશ્વમેઘ યજ્ઞ થયો ત્યારે એક અદના સૈનિકની જેમ સેવા બજાવેલ અને તાજેતરમાં ફરી આવુ સૌભાગ્ય પ્રાપ્ત થતા અશ્વમેઘ યજ્ઞની રજત જયંતિ ઉજવણીના અવસરમાં પણ તેઓએ એવીજ સેવા આપેલ. સરળ સ્વભાવના ભરતભાઇ (મો.૯૭૭૩૧ ૭૫૦૪૫) એ સફળ જીવનના ૭૧ માં વર્ષમાં પ્રવેશ કરતા ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(3:37 pm IST)