Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

નિવૃત્ત મુખ્ય સચિવ અલોરિયાનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના નિવૃત મુખ્ય સચિવ શ્રી જી. આર. અલોરિયાનો જન્મ તા. ૬ જૂલાઇ ૧૯પ૬ ના દિવસે થયેલ. આજે ૬૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ કેન્દ્ર સરાકરની કોલકતા ખાતેની એન. એસ. ટી. સી. નામની સ્ટીલ કંપનીમાં સ્વતંત્ર ડીરેકટર તરીકે સેવા આપી રહ્યા છે. અગાઉ રાજકોટ અને સુરતમાં મ્યુનિસીપલ કમિશનર, રાજયમાં હાઉસીંગ કમિશનર, નર્મદા નિગમમાં સંયુકત વહીવટી સંચાલક, એસ. ટી. નિગમમાં વહીવટી સંચાલક, શહેરી વિકાસ વિભાગમાં અધિક મુખ્ય સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ ગાંધીનગરમાં સ્થાયી થયા છે. (પ-રપ)  મો. ૯૯૭૮૪ ૦૬૧૩૮ ગાંધીનગર

(3:56 pm IST)