Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

મહેશભાઈ જીવરાજાનીનો આજે જન્મદિવસ

રાજકોટ : શ્રી મહેશભાઈ જીવરાજાનીનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૪ વર્ષ પૂર્ણ કરી ૫૫ વર્ષમાં પ્રવેશ કરનાર છે. તેઓ કીચનવેર આઈટમનો વ્યવસાય ધરાવે છે. તેઓ એનીમલ હેલ્પલાઈન - કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, સ્વામી વિવેકાનંદ યુથ કલબ, રણછોડદાસબાપુ આશ્રમ, ગુરૂ દત્તાત્રેય ગૌશાળા, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા, આવિષ્કાર કલબ, જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં સેવાઓ આપી રહ્યા છે. વ્હાલુડીના વિવાહ દિકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં પણ પોતાની સેવાઓ આપેલ છે.

 (મો.૯૪૨૬૭ ૮૭૮૭૬)

(3:10 pm IST)