Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

બ્રહ્મસમાજનાં અગ્રણી જગદીશભાઇ ત્રિવેદીનો જન્મદિનઃ ૮૦ માં પ્રવેશ

રાજકોટ તા ૧૫ : ઓમ માનવ કલ્યાણ ચેરીટેબરલ ટ્રસ્ટનાં સ્થાપક તથા પૂર્વ પ્રમુખ, ઓૈદીચ્ય ઝાલાવડ બ્રહ્મસમાજના ટ્રેઝરર તથા પૂર્વ પ્રમુખ, બ્રહ્મદીપનાં વ્યવસ્થાપક તથા બ્રહ્મસમાજના અગ્રણી  જયદીશભાઇ ત્રિવેદી (જે.પી.) નો આજે જન્મ દિવસ છે. ૮૦ વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જીવનને હંમેશા સત્કાર્યો તથાસમાજનાં દરેક નાના મોટા કાર્યો માટે સમર્પિત કરેલ છે. જે.પી. ના બે પુત્રો મનીષ એડવાળા નિલેષભાઇ અને દિવ્યભાસ્કરનાં પત્રકાર મનીષભાઇ પણ પિતાશ્રીની રાહ ઉપર સમાજ સેવા કરી રહ્યા છે. તેમના જન્મદિને મો. ૯૪૨૬૬ ૩૦૩૨૩ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:53 pm IST)