Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

રાજકોટ, જામનગર, ભાણવડમાં યાદગાર ફરજ

બનાસકાંઠાના અધિક કલેકટર એલ. બી. બાંભણિયાનો જન્મદિન

રાજકોટ : ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી એલ. બી. બાંભણીયાનો જન્મ તા. ૧૪ માર્ચ ૧૯૬પ ના પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ભાવનગર પંથકના વતની અને કૃષિ ક્ષેત્રના અનુસ્નાતક છે. તેઓ અગાઉ ભાણવડમાં મામલતદાર, જામનગરમાં પ્રાંત અધિકારી, ભાવનગરમાં જમીન સંપાદનના નાયબ કમિશનર વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦ર૭૪ર - રપ૭૧૭૧

મો. ૯૯૭૮૪ ૦પ૧૭૬ પાલનપુર

(11:32 am IST)