Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

લલીતભાઈ પરમારનો આજે જન્મદિવસ

રાજકોટઃ લલિતભાઈ પરમારનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૯ વર્ષ પૂર્ણ કરી ૫૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસ વોર્ડ-૧૫માં પ્રભારી તેમજ રાજકીય કક્ષાનાં મંત્રી અને એસ.એમ.સી.માં ૧૫ વર્ષ અધ્યક્ષ રહી ચુકેલ છે. લલીતભાઈને ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, વસરામભાઈ સાગઠીયા, મકબુલભાઈ દાવવાણી, ભાનુબેન સોરાણી, માસુબેન હેરભા, વાસુદેવ ભંભાણી, ભાણજી દાફડા, વિશાલ મકવાણા, ચિરાગ પરમાર, તુષાર પરમાર, પંકજ મકવાણા, રણછોડભાઈ કોળીયાએ શુભેચ્છા પાઠવી છે.(મો.૯૮૨૫૮ ૯૭૬૩૭)

(3:53 pm IST)