Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

મોરબી જીલ્લા પાસ કન્વીનર મનોજ પનારાનો જન્મદિવસ

મોરબી, તા.૧૧: મનોજભાઇ પનારાનો આજે જન્મદિવસ છે. મનોજભાઇનો જન્મ ૧૧-૧૨-૧૯૭૯માં થયો હતો આજે તેમણે જીવનનાં ૩૯ વર્ષ પૂર્ણ કરીને ૪૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. પાટીદાર અનામત આંદોલનના મંડાણ થયા ત્યાંથી અગ્રેસર રહીને સમાજ માટે લડાઇ આપી રહ્યા છે અને હાલમાં તેઓ મોરબી જીલ્લા પાસ કન્વીનર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. મનોજભાઇના જન્મદિવસ નિમિતે પાટીદાર સમાજના યુવાનો, અગ્રણીઓ સ્નેહીજનો, મિત્રો અને પરિવારજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

(11:56 am IST)