Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ભાવનગરના પૂર્વ કમિશનર, ગાંધીનગરના પૂર્વ કલેકટર

પ્રવાસન વિભાગના અગ્રસચિવ એસ. જે. હૈદરને હેપ્પી બર્થડે

રાજકોટઃ ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળના પ્રવાસન, દેવસ્થાન અને યાત્રાધામ વિભાગના અગ્રસચિવ શ્રી એસ. જે. હૈદરનો જન્મ તા. ૩ ડીસેમ્બર ૧૯૬પનાં દિવસે થયેલ આજે પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ બિહારના પટણાના વતની અને ૧૯૯૧ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ભાવનગરમાં મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગરમાં જિલ્લા કલેકટર, શહેરી વિકાસ કંપનીમાં મેનેજીંગ ડીરેકટર, સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૦૭૦૬ મો. ૯૯૭૮૪ ૦૬૦૮૦ ગાંધીનગર

(11:37 am IST)