Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ડે. સેક્રેટરી એ.એચ. મનસુરીનો સ્‍વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ. રાજ્‍યના સામાન્‍ય વહીવટ વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી એ.એચ. મનસુરીનો જન્‍મ ૧૯૬૯ના વર્ષની ૨૫ સપ્‍ટેમ્‍બરે થયેલ. આજે પચાસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વાણિજ્‍ય સ્‍નાતક છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૭૬૧૯,

મો. ૯૯૭૮૪ ૦૫૧૩૨ - ગાંધીનગર

 

(11:08 am IST)